News
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક્શન મોડમાં છે. અહેવાલો અનુસાર ...
એક મહાત્મા તીર્થયાત્રાએ નીકળ્યા. તીર્થયાત્રાએ પ્રયાણ કરતાં પહેલાં તેઓ ગામના નગરશેઠને મળવા ગયા. ધનવાન નગરશેઠ અભિમાની હતા.
જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં આવેલી બૈસરન ખીણ આતંકવાદી હુમલાને કારણે સમાચારોમાં છવાઈ ગઈ છે, પણ હકીકતમાં ...
આજના યુવાનો જિજ્ઞાસુ અને કંઇક કરી નાંખવાની વિશાળ ભાવનાવાળાં હોય છે. ઉચ્ચ પરીક્ષાઓ જેવી કે જી. પી. એસ.સી /યુ.પી.એસસી/જી.એ.એસ ...
તમે કોઇ પણ રેસ્ટોરાંમાં જાવ તો તમને ફુડબીલ સાથે સર્વિસ ચાર્જની ઉઘરાણી જોવા મળશે. આપણે પણ કોઇ હોટલમાં જઇએ છીએ અને બીલ હાથમાં ...
મહારાષ્ટ્રમાં હાલ એક રાજકીય ઘટનાક્રમ સર્જાઇ રહ્યો છે. શિવસેનાના દિવંગત સ્થાપક બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ અને ભત્રીજા રાજ વચ્ચે ...
સાહિત્ય પરિષદ ફરી એક વાર સાહિત્ય સિવાયનાં કારણો માટે ચર્ચામાં છે. આ પ્રકારના વિવાદમાં સરવાળે નુકસાન સાહિત્યનું છે. એવું નથી ...
વડોદરા: વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જીએસએફસી રેલ્વે ઓવરબ્રિજ ઉપર રીસફેસિંગની કામગીરી હાથ ધરાતા એક તરફનો માર્ગ બંધ રહેશે, ...
પ્ર: રણબીર સાથેના મેરેજને ત્રણ વર્ષ થયા. કેવું લાગે છે? પતિ તરીકે રણબીર કેવો છે ?આલિયા: એકદમ હુંફાળો અને ખૂબ કાળજી રાખનારો.
26 વર્ષનો બાબિલ ઈરફાન ખાન જે હમણાં તે ‘ધ તાઓ ઓફ ફિઝિક્સ’ વાંચી રહ્યો છે અને નેટફ્લિક્સની મજેદાર સિરીઝ પીકી બ્લાઇંડર્સ પણ જોવાનું શરૂ કર્યું છે. કરિયરમાં 3-4 ફિલ્મ અને વેબસીરીઝ કરી ઈરફાન ખાનના દીકરા તર ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અને પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા સહિતના ઘણા કઠોર નિર્ણયો લીધા છે. આનાથી પાકિસ્તાન ગુસ્ ...
જયદીપ અહલાવતનો હમણાં વટ છે. તેની દરેક ફિલ્મો પર પ્રેક્ષકોની નજર રહે છે. ‘પાતાલ લોક’અને ‘ડોગ્સ ઓફ વાસેપૂર’થી તે ચર્ચામાં આવી ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results